વૈકલ્પિક ઔષધો
ભારતમાં સારવાર કરવાની પ્રથામાં અસંખ્ય ગુણો
છે અને તે પ્રખ્યાત છે. "આરોગ્ય.કૉમ" આ સારવાર પધ્ધતિને , આયુર્વેદ તેમજ
હોમિયોપેથની પધ્ધતિ તેના લાભો તેમજ શરીરને તંદુરસ્ત રાખવા માટે સામાન્ય
માનવી સુધી પહોચાડવાનો એક પ્રયાસ રુપ ભાગ છે. તેજ રીતે આ સારવાર પધ્ધતિ
જેમકે એક્યુપ્રેશર તેમજ એક્યુપંક્ચર પણ લાભદાયક છે અને તેનો લાભ સામાન્ય
માનવી સુધીપહોંચે એજ અમારો આશય છે. વડવગડામા રેતી જાતી દ્વારા વપરાતિ
છોડવાઓ અને ઝાડવામાંથી બનાવતી દવાઓ વાટે રોગનિવારણ પધ્ધતિનું પણ આ વિભાગમાં
એક ભાગ તરીકે આલેખવામાં આવેલ છે તેમજ અમે આ વિભાગમાં લખાણો તેમજ યોગ્ય
સુચનાઓનો અવકાર કરિએ છિએ.
આયુર્વેદ - નિદાન
આયુર્વેદાનુસાર નિદાન એટલે રોગ/બિમારીના મૂળ કારણને શોધીને કાઢવું. એ જરુરી નથી કે રોગના મૂળ કારણો હમેશા શરીરમાં હોવા જેઇએ.