હૃદયનો વિકાર.
હૃદયનો હુમલો માણસના જીવનમાં બહુ મોટો બદલાવ લાવે છે. એમાંથી કેટલાક પોતાની જાતને દયા કરીને આનંદ લ્યે છે અને કાંઇ કરતા નથી તો કેટલાક પોતાના સ્વાસ્થયને હાથમાં લ્યે છે. પુના ક્લ્બમાં લગભગ ૨૦ હદયના વિકારના દરદીઓ દરરોજ સવારે ૭ થી ૮ની વચમાં મળે છે અને યોગા અને aerobicના શિક્ષકે આપેલ આદેશો ભક્તિભાવથી અનુસરે છે.અહિયા તેઓ પોતાના હૃદય વિકારને લગતા અનુભવો વહેચે છે અને કોઇ પણ દરદીને મદદની જરૂર હોય તો તેને ટેકો આપે છે.
જેમને નિધિયન અને પૈસા બાબત જાણકારી જોતી હોય - બીજી એક સંસ્થા જેનુ નામ હૃદયમિત્ર પ્રતિસ્થાપન તરીકે છે તે "Heart activism" ને આગળ વધારે છે જેને લીધે જે લોકોને હૃદયની શસ્ત્રક્રિયા કરાવવાની રાહ જોતા હોય તેમને રસ્તો અને ઉપાય બતાવે છે.