ગર્ભાવસ્થા
ગર્ભાવસ્થા આધાર સમૂહ
સારૂ, એટલે આખી દુનિયા કરે છે. પણ જ્યારે તમે સગર્ભા હોય, તે નક્કી છે કે
તમને જુદી જ જાતનો અનુભવ થાય છે. અને આ વાત સાચી છે કે તમે નવા જીવને બનાવી
રહ્યા છો. એ જીવનનો સૌથી મોટો રોમાંચક અનુભવ છે, પણ તે વધારે આનંદદાયક
બનાવે છે, જ્યારે તમને ગર્ભાવસ્થામાં રહીને શું ઉમિદ છે...પણ ઘણી બધી વાર સગર્ભા સ્ત્રીઓને વિશ્વાસનિય જાણકારીના મૂળની ખબર નથી હોતી, સબંધોની એકબીજા સાથે લેવડદેવડ થાય છે સિવાય કે તેમના કુંટુંબ તરફથી જે તેમને મળે છે. એ સ્વાભાવિક છે કે તમારા બાળકના કલ્યાણ માટે તમને કાળજી છે અને તમે પોતે કોઇક વાર આવા સમયમાં હો છો. સગર્ભા સ્ત્રીઓને મદદ કરવા તેમના અદભુત સમયનો સામનો કરવા નહી પણ તેનો આનંદ લેવા નીલોફર ઇબ્રાહીમ એક પ્રશિક્ષિત સગર્ભાવસ્થાની સલાહકાર અને ડૉ.જ્યોતી ઉન્ની એક સૂવિકાશાસ્ત્રની નિષ્ણાંત જન્મ આપતા પહેલાનુ શિક્ષણ અને જાગરૂકતાનો કાર્યક્રમ સંચાલિત કરે છે.
સકારાત્મક સગર્ભા.
સકારાત્મક સગર્ભા આઠ કાર્યશાળાની હોય છે જે જીવન માટે આવશ્યક જાણકારી બાળકના જન્મ સમયે, બાળકની દેખભાળ, સ્તનપાન, પોતાની દેખભાળ, જન્મ પછીની કસરતો, જન્મ પછીની દેખભાળ અને નવુ પિતૃત્વ પહોચાડે છે, જેમાંથી ફક્ત વધારાની સેવા તમારા પ્રસૂતીશાસ્ત્રજ્ઞ પહોચાડે છે.
સકારાત્મક ગર્ભાવતીઓ માટે જહાંગીર ઇસ્પિતાલ અને મેડીકલ કેન્દ્રની કાર્યશાળાઓ આયોજીત કરે છે. તમે જો ગર્ભવતી હો અને તમારી પાસે તેને સબંધિત પ્રશ્ન હોય તો ઇબ્રાહિમને તમારો જવાબ આપવામાં બહુ આનંદ થશે. તેણીને લખો info@aarogya.com અથવા સંપર્ક સાધો + ૯૧ ૨૦ ૨૬૦૫૦૫૫૦