મંગળવાર, 1 જાન્યુઆરી, 2013

અવસ્થા અને બિમારી

અવસ્થા અને બિમારી

મધુમેહ

આપને મધુમેહ થયો છે એ જાણીને તમો ભયભીત થાવ છો.. પરંતુ તે માટે ગભરાવવાની કે ભાગદોડ કરવાની જરુર નથી. આ એક એવો રોગ છે જેના પ્રતિ દુર્લક્ષ આપવું નુકશાનકારક થઈ શકે છે. મધુમેહ હોવા છ્તાં વ્યક્તિ લાબું આયુષ્ય, નિરોગી અને તંદુરુસ્ત જીવન જીવી શકે છે. જો તમે પોતાના શરીરની માવજત અને કાળજી લો તો આ રોગને ટાળી શકશો.