અવસ્થા અને બિમારી
ઘણી બધીવાર આરોગ્યને લગતી બિમારીયો એક વિશેષ ઉપચારને લીધે થાય છે જે
આપણે ચોખ્ખી રિતે જણાવી શક્તા નથી. આ વિષયના વિભાગને તબીયતની બાબત જાણકારી
આવરી લ્યે છે. આ વિભાગ જુદાજુદા રોગની નિશાનીયોની બાબત જાણકારી આપે છે.
જુદીજુદી જાતની દવાઓને લગતી જાણકારી પણ આ વિભાગ આપે છે.
મધુમેહ
આપને મધુમેહ થયો છે એ જાણીને તમો ભયભીત થાવ છો.. પરંતુ તે માટે ગભરાવવાની
કે ભાગદોડ કરવાની જરુર નથી. આ એક એવો રોગ છે જેના પ્રતિ દુર્લક્ષ આપવું
નુકશાનકારક થઈ શકે છે. મધુમેહ હોવા છ્તાં વ્યક્તિ લાબું આયુષ્ય, નિરોગી અને
તંદુરુસ્ત જીવન જીવી શકે છે. જો તમે પોતાના શરીરની માવજત અને કાળજી લો તો આ
રોગને ટાળી શકશો.