મંગળવાર, 1 જાન્યુઆરી, 2013

વાસ્તુ પ્રમાણે

વાસ્તુ
વાસ્તુ પ્રમાણે ઘરમાં સકારાત્મક ઉર્જા

N.D

- ઘરના મુખ્ય દરવાજો હંમેશા બીજા દરવાજાઓ કરતા મોટો અને મજબૂત હોવો જોઈએ, જેથી કરીને ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશે અને નકારાત્મક ઉર્જાને બહાર રોકી શકાય. દરવાનો મજબૂત રાખવાથી દુશ્મનોથી પણ રક્ષણ મળે છે. - ઘરમાં વધુ દરવાજા ન હોવા જોઈએ, વધુ દરવાજાને કારણે પ્રાણિક ઉર્જા ઘરમાં વધુ ટકતી નથી જે ઘરની શાંતિ માટે શુભ નથી. - ઘરમાં પ્રવેશતાંની સાથે જ રસોડું ...